ભાવનગર જિલ્લાની બધી માહિતી | All information of bhavanagar

News0724
By -
1 minute read
0

 

ભાવનગર જિલ્લો

➤ભાવનગર જિલ્લો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિભાગમાં આવેલ છે
ભાવનગર રાજયની સ્થાપના ઇ. સ. ૧૭૨૩ વૈશાખ સુદ ૩ના રોજ વડવા ગામ નજીક મહારાજા ભાવસિંહજીએ કરી હતી.  
ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગરથી ભાવનગરનું અંતર ૨૨૦ કિ.મી. છે.
ભાવનગર ખંભાતના અખાતની પશ્ચિમે આવેલ છે.
૨૦૧૧ની વસ્તી ગણત્રી પ્રમાણે ભાવનગરની વસ્તી ૫,૯૩,૭૬૮ લોકોની હતી.
સાક્ષરતા દર ૮૬% જે રાષ્ટ્રીય઼ સરેરાશ ૫૯.૫ કરતા ઘણો વધારે છે.
ભાવનગર પાસે આવેલું અલંગ વિશ્વનું સૌથી મોટું શિપબ્રેકીંગ યાર્ડ છે.
હાલમાં રાજવી કુટુંબના સભ્યોમાં મહારાજા વિજયરાજસિંહ ગોહિલ, મહારાણી સંયુક્તાકુમારી, યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ અને રાજકુમારી બ્રિજેશ્વરીકુમારી છે
 દેશી રાજ્યોના વિલીનીકરણ સમયે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સૌ પ્રથમ સહમત થનાર અને પોતાનું રાજ્ય ધરનારા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી હતા
 

Bhavnagar City Surveillance and Security | Genetec

તાલુકાઓ

ભાવનગર જિલ્લામાં ૧૦ તાલુકાઓ આવેલા છે.

  • ઉમરાળા
  • ગારીયાધાર
  • ઘોઘા
  • જેસર
  • તળાજા
  • પાલીતાણા
  • ભાવનગર
  • મહુવા
  • વલ્લભીપુર
  • સિહોર
આ જિલ્લામાં 800 જેટલા ગામો છે.
ઓગસ્ટ ૨૦૧૩માં ભાવનગર જિલ્લામાંથી નવો બોટાદ જિલ્લો રચવામાં આવતા તેના બે તાલુકાઓ બોટાદ તાલુકો અને ગઢડા તાલુકો ઓછા થયા હતા.

વાહન નોંધણીGJ-4





ભાવનગરના લોકમેળાઓ

  • ઢેબરા-તેરસનો મેળો, પાલિતાણા
  • રૂવાપરીનો મેળો
  • શીતળાદેરીનો મેળો
  • શ્રી નિષ્કલંક મહાદેવનો મેળો
  • માળનાથ મહાદેવનો મેળો
  • ગૌતમેશ્વર મહાદેવનો મેળો, શિહોર


Last Day of Malhar Lok Mela 2019 and 10 Lakh Public visit this Lok Mela at  Rajkot City | રાજકોટના મલ્હાર લોકમેળાઓ આજે છેલ્લો દિવસ : 10 લાખ લોકોએ  મેળાની મોજ માળી - news




પરિવહન

ભાવનગર શહેરમાં ભાવનગર હવાઇ મથક આવેલું છે, જ્યારે ભાવનગર જૂના બંદર, ભાવનગર નવા બંદર, ઘોઘા અને સરતાનપર ભાવનગર જિલ્લામાં આવેલા બંદર છે. .

અલંગ

Buy Alang Bhavnagar Pictures, Images, Photos By Shailesh Raval - Others  pictures


અમારા વોટ્સએપ ગ્રુપ માં જોડાવા માટે અહી ક્લિક કરો


👉CLICK HERE


આ લેખ માં કોઈ પણ પ્રકારની ભૂલ હોયતો કોમેન્ટ કરીને બતાવો 


THANK YOU



Post a Comment

0Comments

Post a Comment (0)