Header Ads Widget

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

અમદાવાદ ના જોવાલાયક સ્થળો |Famous places of Ahmedabad


ગાંધી આશ્રમ

👉સાબરમતી આશ્રમ ( જે હરિજન આશ્રમ, ગાંધી આશ્રમ કે સત્યાગ્રહ આશ્રમ તરીકે પણ ઓળખાય છે)
👉અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના કિનારે આવેલ છે
👉અંગ્રેજો સામેના સત્યાગ્રહની છાવણી તરીકે જાણીતા આ આશ્રમની સ્થાપના ઇ.સ. ૧૯૧૭ના વર્ષમાં અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા કોચરબ આશ્રમ ખાતે મહાત્મા ગાંધીજીએ કરી હતી.
👉ગાંધી આશ્રમ એ ગાંધીજીનું આઝાદી પહેલાનું રહેઠાણ હતું
 
ગાંધી આશ્રમને હાઈફાઈ બનાવવાના ચક્કરમાં સાદાઈની વિદાઈ? અંતેવાસીઓને સરકારી  નોટીસ | Sabarmati Gandhi ashram people protest against central govt

👉મીઠાના સત્યાગ્રહ માટે ગાંધીજીએ ગાંધી આશ્રમથી દાંડી કૂચની શરૂઆત કરી હતી.
👉આ આશ્રમ હરીજન આશ્રમ તરીકે પણ જાણીતો છે.
👉ગાંધી આશ્રમની ગરીમા જળવાયેલી રહી છે અને અનેક વિદેશીઓ આશ્રમની મુલકાત લે છે. અહી ગાંધીજીની જૂની વસ્તુઓ પણ મુકવામાં આવેલી છે.

સંગ્રહાલય

  • ગાંધીજીના જીવનમાં ઘટેલી ઐતિહાસિક ઘટનાઓને તાદૃશ કરતી 8 ભવ્ય કદની પેઈન્ટિંગ્સ અને ૨૫૦ કરતાં પણ વધારે તસવીરો સામેલ છે
  • ‘અમદાવાદમાં ગાંધી’ ગેલેરીમાં ગાંધીજીનું ઈ.સ. ૧૯૧૫-૧૯૩૦ સુધીનું અમદાવાદમાં જીવન દર્શાવાયું છે.
  • ભવ્યકદની ઓઈલ પેઈન્ટિંગ ગેલેરી
  • પ્રદર્શનમાં ગાંધીજીના અવતરણો, પત્રો અને અન્ય અવશેષો બતાવવામાં આવે છે.
  •  ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ગાંધીજીના જીવન, કામ, ઉપદેશો, ભારતીય સ્વતંત્ર્તા ચળવળ અને તેને સંબંધિત વિષયો પર આશરે ૩૫ હજાર જેટલા પુસ્તકો અને ૮૦ જેટલા સામાયિકો ધરાવતું પુસ્તકાલય

September 1969: When rioters in Ahmedabad attacked Gandhi Ashram (and this  writer's house)

સરદાર પટેલ સ્મારક ભવન

  • સરદાર પટેલ સ્મારક ભવન એક સંગ્રહાલય અને પ્રદર્શન કેન્દ્ર છે જે ભારતીય સ્વતંત્રતા કાર્યકર અને રાજકીય નેતા સરદાર વલ્લભભાઈ પટેલ માટે સમર્પિત છે
  • મોતી શાહી મહેલ સરદાર ઓપન ગાર્ડન દ્વારા ઘેરાયેલ છે
  • સરદાર ઓપન એર થીયેટરમાં પ્રસંગે બગીચામાં ડોક્યુમેન્ટરી ફિલ્મો બતાવવામાં આવે છે.ત્યાં મહેલની સામે સરદાર વલ્લભભાઈ પટેલની એક પ્રતિમા છે.
  • 'મોતી શાહી મહેલ' અમદાવાદ શહેરમાં મુઘલ સમ્રાટ શાહજહાં દ્વારા ૧૬૧૮ અને ૧૬૨૨ ની વચ્ચે બાંધવામાં આવ્યો હતો.
Sardar Patel Smarak, Shahibaug - Auditoriums in Ahmedabad - Justdial

કાંકરિયા તળાવ

👉કાંકરિયા તળાવ એ અમદાવાદ શહેરનું સૌથી મોટું તળાવ છે.
👉અમદાવાદ શહેરના દક્ષિણ ભાગમાં મણીનગર વિસ્તારમાં આવેલું છે.
👉તળાવનો પરિઘ આશરે ૨.૫ કિલોમીટર છે
👉કાંકરિયા તળાવની મધ્યમાં એક બાગ આવેલો છે જેનું નામ નગીના વાડી છે.(નગીના શબ્દનો અર્થ ઉર્દૂમાં સુંદર થાય છે)
👉કાંકરિયા તળાવ પ્રાંગણમાં અંબુભાઈ પુરાણી વ્યાયામશાળા, માછલીઘર, પ્રાણી સંગ્રહાલય અને બાલવાટિકા આવેલાં છે.
👉૨૫થી ૩૧ ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલની ઉજવણી કરવામાં આવે છે. 


Kankaria Lake | અમદાવાદ જીલ્લા, ગુજરાત સરકાર | India


સીદીસૈયદની જાળી

👉સીદી સૈયદની જાળી એ અમદાવાદ શહેરમાં લાલ દરવાજા પાસે આવેલી સીદી સૈયદ મસ્જિદની એક દીવાલ પર આવેલી પ્રખ્યાત જાળી છે. 
👉જાળીની ખાસિયત એ છે કે આટલી મોટી જાળી એક જ પથ્થરમાંથી કોતરવામાં આવી છે.
👉આ જાળી નક્શીકામનો બેજોડ નમૂનો ગણાય છે. મસ્જિદમાં આવી કુલ ૪ જાળીઓ છે.
👉આ જાળી ઈ.સ.૧૫૭૨-૭૩માં બંધાયેલી  છે.
👉આ જાળી સીદી સૈયદ દ્વારા ગુજરાત સલ્તનતના સુલ્તાન શામ-ઉદ-દિન મુઝ્ફફર ખાન ત્રીજાના સરદાર બિલાલ ઝાઝર ખાન માટે બનાવી હતી
👉અમદાવાદની પ્રસિદ્ધ ઇમારતોમાંની એક હોવા ઉપરાંત સીદીસૈયદની જાળી અમદાવાદના ચિહ્ન તરીકે પણ વપરાય છે
👉ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટે તેને પોતાના પ્રતીકમાં સ્થાન આપ્યું છે

હું ગુજરાતી: અમદાવાદ

જામા મસ્જિદ, અમદાવાદ

👉જામા મસ્જિદ કે જુમ્મા મસ્જિદ એ ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરની સૌથી જૂની મસ્જિદોમાંની એક છે.
👉અમદાવાદના બાદશાહ અહમદ શાહે ઈ.સ. ૧૪૨૪માં બનાવડાવી હતી. મસ્જિદની પૂર્વ દિશામાં અહમદ શાહ, તેમના પુત્ર, અને તેમના પૌત્રની કબર આવેલી છે જે અહમદ શાહ રોજા તરીકે ઓળખાય છે અને નજીકમાં જ તેમની પત્નીઓની કબર પણ આવેલી છે જે રાણીના હજીરા તરીકે ઓળખાય છે

ચિત્ર:Jama Masjid, Ahmedabad 03.jpg - વિકિપીડિયા


ઝૂલતા મિનારા

👉ઝૂલતા મિનારા અથવા મૂળ નામ સીદી બશીર મસ્જિદ ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં આવેલ છે.
👉ઝૂલતા મિનારા નિર્માણ મોગલ શૈલીમાં કરવામાં આવેલું છે.
 👉એક મિનારા પર ચડીને એને હલાવવાથી બીજો મિનારો પણ થોડી ક્ષણોમાં હલે છે તેથી આ મિનારાનું નામ ઝૂલતા મિનારા પડ્યું છે.
👉આ મિનારા ત્રણ માળનાં બનેલા છે અને તેના છજાઓમાં બારીક નકશીકામ કરવામાં આવ્યું છે.
👉મિનારાવાળી આ મસ્જિદનું બાંધકામ ૧૪૫૨માં પૂર્ણ થયું હતું.
👉૧૯૮૧માં કુતુબ મિનારમાં બનેલી દુર્ઘટના પછી આ મિનારાઓ પર ચડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. મિનારાનો ઉપરનો ભાગ ક્ષતિગ્રસ્ત છે.

ઝૂલતા મિનારા....... ઝૂલતા મિનારા ગુજરાત... - Maru Amdavad, Kevu Amdavad?  મારું અમદાવાદ, કેવું અમદાવાદ? | Facebook

રિવર ફ્રન્ટ સાબરમતી



રિવર ફ્રન્ટ સાબરમતી | અમદાવાદ જીલ્લા, ગુજરાત સરકાર | India

ગુજરાત સાયન્સ સીટી


ભાવિ ટેક્નોલોજીને નિહાળવી હોય તો પહોંચી જજો 17 જાન્યુઆરીથી સાયન્સ સિટી |  chitralekha

સરખેજ રોઝા

👉સરખેજ રોઝા મકરબા ગામ નજીકમાં આવેલી એક સુંદર અને પૌરાણિક મસ્જિદ અને મઝાર સહિતની ઐતિહાસિક ઇમારત છે
 👉સરખેજમાં એક સમયે પ્રભાવશાળી સૂફી સંત શેખ અહમદ ગંજબક્ષ રહેતા હતા, એ સમયે સરખેજ દેશમાં સૂફી સંસ્કૃતિ એક અગ્રણી કેન્દ્ર હતું

સરખેજ રોઝા | અમદાવાદ જીલ્લા, ગુજરાત સરકાર | India


ભદ્રનો કિલ્લો


👉ભદ્રનો કિલ્લો ભારત દેશના ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં આવેલો છે
👉તે ૧૪૧૧ની સાલમાં અહેમદ શાહ પહેલાએ બંધાવ્યો હતો.
👉એવું માનવામાં આવે છે કે કિલ્લાનું નામ મરાઠા કાળમાં સ્થાપાયેલા ભદ્ર કાળીના મંદિર પરથી પડ્યું છે જે લક્ષ્મીનું સ્વરૂપ છે



આ કિલ્લાઓની મુલાકાત તમારે જરૂર લેવી જોઈએ, કરાવે છે ગુજરાતની ભવ્ય સંસ્કૃતિની  ઝાંખી - GSTV


રાણીનો હજીરો

👉રાણીનો હજીરો જે મુગલાઇ બીબીનો મકબરો અથવા અહમદ શાહની રાણીઓની કબર તરીકે પણ જાણીતો છે.
👉અમદાવાદના માણેક ચોકમાં આવેલો કબરોનો સમૂહ છે.
👉કોતરણી વાળા પથ્થરોની બનેલ. ૩૬.૫૮ મીટરનું ચોરસ પ્રાંગણ કદાચ ૧૪૪૫ની સાલમાં બનેલ છે. 

ચિત્ર:Rani no Hajiro Tomb of Queens of Ahmed Shah I Ahmedabad 1866.jpg -  વિકિપીડિયા





Post a Comment

0 Comments