Header Ads Widget

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

વડોદરા જિલ્લાનાં જોવાલાયક સ્થળો | vadodara famous places in gujarati | vadodara gk in gujarati 2020

 

લક્ષ્મી વિલાસ મહેલ

➤લક્ષ્મી વિલાસ મહેલ એ વડોદરા માં આવેલ ગાયકવાડ રાજવંશના મહેલ નું નામ છે.
૧૮૯૦ માં મહારાજા સયાજીરાવ ગાયકવાડના હુકમ પર બાંધવામાં આવ્યો હતો. 
મહેલ જયારે બંધાયો હતો ત્યારે તેની અંદાજિત કિંમત ૩,૦૦,૦૦૦ સ્ટર્લિન્ગ પાઉન્ડ હતી  જે હાલ ના ૨૮૪૨૨૯૫૧.૦૦ રૂપિયા થાય








મોતીબાગ મેદાન, વડોદરા

મોતી બાગ સ્ટેડિયમ એક ક્રિકેટ સ્ટેડિયમ છે જે વડોદરાગુજરાત ખાતે સ્થિત થયેલ છે.
આ સ્ટેડિયમની બેઠક ક્ષમતા ૧૮,૦૦૦ વ્યક્તિઓ જેટલી છે. 


વડોદરાની ૧૦ આશ્ચર્યજનક વાતો જે તમને અચંભામાં મૂકી દેશે! – मुसाफिरNama

મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય

મહારાજા સયાજીરાવના પૌત્ર શ્રી પ્રતાપસિંહ રાવ ગાયકવાડે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના કરી.
આઝાદી પહેલાંના ગાયકવાડી શાસનની રાજધાનીના શહેર વડોદરા ખાતે આવેલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પહેલા બરોડા વિશ્વવિદ્યાલય તરીકે પ્રખ્યાત હતી. 
વિશ્વવિદ્યાલયના પ્રાંગણમાં મહારાજા સયાજીરાવ ત્રીજાનું પૂતળું.


The Maharaja Sayajirao University Baroda


સયાજી બાગ (કમાટી બાગ)

સયાજી બાગ અથવા કમાટી બાગ નામે જાણીતો આ બાગ વડોદરા શહેરમાં આવેલો છે.
આ બાગ વિશ્વામિત્રી નદીને કિનારે આશરે ૧૧૩ એકર જમીનમાં ફેલાયેલ છે. 
 આ બાગ મહારાજા સયાજીરાવે ૧૮૭૯ની સાલમાં બનાવ્યો હતો


સયાજી બાગ | જીલ્લા વડોદરા, ગુજરાત સરકાર | India

સરદાર પટેલ પ્લેનેટેરીયમ


સરદાર પટેલ પ્લેનેટેરીયમ એ  વડોદરા શહેરમાં સયાજીબાગના મુખ્ય પ્રવેશદ્વાર પાસે આવેલ છે.
 પ્લેનેટેરીયમની બાંધણી પિરામીડ આકારની છે.
પ્લેનેટેરીયમમાં સૂર્યગ્રહણ તેમજ ચંદ્રગ્રહણના દિવસે તેમ જ ખાસ અવકાશી ઘટનાઓને દિવસે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવે છે.


વડોદરામાં આવેલા પ્રખ્યાત ફરવા લાયક સ્થળો… | Abtak Media


કીર્તિ મંદિર, વડોદરા

કીર્તિ મંદિર ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા વડોદરા જિલ્લા આવેલ છે.
મહારાજા સયાજીરાવ ત્રીજા દ્વારા ૧૯૩૬ની સાલમાં વિશ્વામીત્રી નદીના કિનારે પોતાના પુર્વજોની યાદમાં બનાવેલ સ્મારક છે.
કીર્તિ મંદિર અંગ્રેજીના અક્ષર "E" ના આકારમાં પથ્થરથી બનેલ ઝરુખા સભર ઇમારત છે 

કીર્તિ મંદિર અને એના વિષે જાણવા જેવી વાતો



મહારાજા ફતેહસિંહ મ્યુજીયમ

મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ ગુજરાત રાજ્યના વડોદરા શહેરના રાજમહેલ વિસ્તારમાં લક્ષ્મી વિલાસ મહેલ ના પ્રાંગણ માં આવેલ છે.
મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમમાં ફક્ત ભારતીય કલાના નહિ પરંતુ ચાઇનીઝ, જાપાનીઝ, રોમન વગેરે સંસ્કૃતિના પણ માહીર કલાકારો ની કલાકૃતિ સાચવવામાં આવેલ છે
ફતેહસિંહ મ્યુઝિયમમાં રાજા રવિ વર્માના સૌથી શ્રેષ્ઠ ચિત્રોનું કલેક્શન | the  best raja ravi verma's painting is in fatesingh museum | Gujarati News -  News in Gujarati - Gujarati Newspaper ...

કુત્બુદ્દીન મુહમ્મદ ખાનનો મકબરો

હજીરા અથવા મકબરા તરીકે ઓળખાતો કુત્બુદ્દીન મુહમ્મદ ખાનનો મકબરો ગુજરાત રાજ્યના વડોદરા શહેરમાં આવેલું એક સ્મારક છે
મુઘલ બાદશાહ અકબર દ્વારા નિમાયેલા ગુજરાતના સુબા કુત્બુદ્દીન મુહમ્મદ ખાનની કબર આવેલી છે.

Hazira Maqbara - Wikipedia

પ્રતાપ વિલાસ મહેલ

 આ મહેલ ઇ. સ. ૧૯૧૪ની સાલમાં બનાવવામાં આવ્યો હતો. 
આશરે ૫૫ એકર જમીનમાં બગીચા અને ઘાસની લીલીછમ ચાદર વચ્ચે પ્રતાપ વિલાસ મહેલ આવેલ છે. 
 હાલમાં આ મહેલ ભારતીય રેલ્વેની સ્ટાફ કોલેજમાં રુપાંતરિત થઇ ગયેલ છે.
આ કોલેજ ભારતીય રેલ્વેમાં જોડાયેલ નવા તેમ જ જુનાં ઓફિસર અને એક્ઝીક્યુટીવ કક્ષાનાં માણસોને તાલિમ આપે છે.

પ્રતાપ વિલાસ મહેલ: લાલબાગ મહેલનો ભવ્ય ઇતિહાસ

સીંધરૉટ


સીંધરોટ એ વડોદરાની પાસે આવેલુ નાનુ ગામ છે.
સીંધરોટ નજીકની ટેકરીઓ ઉપર 'કુદરત સંરક્ષણ કેન્દ્ર' (Nature Preserve Center) વિકસાવેલું છે
કુદરતના સૌદર્યને માણવા માટે અહીં ૩ માંચડા પણ બાંધેલા છે.
આ કેન્દ્રમાં નીલગાયોનો વસવાટ છે.

 દક્ષિણામૂર્તિ મંદિર

ઇ.એમ.ઇ. (EME) મંદિર અથવા દક્ષિણામૂર્તિ મંદિર પશ્ચિમ ભારતમાં આવેલા ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લામાં આવેલ છે.
 આ સંપૂર્ણપણે એલ્યુમિનિયમનાં પતરામાંથી બનેલ છે.
 આ મંદિર ભારતીય લશ્કરના ઇલેક્ટ્રિકલ એન્ડ મિકેનીકલ એન્જિન્યરીંગ વિભાગના તાલિમ મથકના વિસ્તારમાં આવેલું છે.


EME Temple – Gujarat Updates


અમારા વોટ્સએપ ગ્રુપ માં જોડાવા માટે અહી ક્લિક કરો


👉CLICK HERE


આ લેખ માં કોઈ પણ પ્રકારની ભૂલ હોયતો કોમેન્ટ કરીને બતાવો 


THANK YOU








Post a Comment

0 Comments